જેની પાસે મમ્મી નો ખોળો હોય ને, તેને કોઈ સ્લીપવેલ ના ઓશિકાની જરૂર નથી, કારણકે મમ્મી ના ખોળા માં સુતા જે નીંદર આવે, તેવી માની હુંફ વાળી નીંદર દુનિયાનું કોઈપણ મોંઘું આપી શકતું નથી. સાહેબ ગમે એટલા ઓશિકા બદલાવી દેશો, તો પણ એ માના ખોળા જેવી નીંદર ક્યારેય નહિ આવે. માટે વસ્તુ પાછળ પૈસા વાપરવા કરતા, એ માની પાછળ પૈસા નો ઉપયોગ કરો, કે જેના ખોળા માત્રથી તમને નીંદર આવી શકે છે. -નૂપુર છાયા ઓઝા (Date : 26/09/2019) If you like,Please share it. #gujarati #poem #mummy #gujaratipoem #gujaraticulture