જ્યારે કોઈ વ્યક્તિ અન્યાય ના પ્રતિકારમાં અને સત્ય માટે લડતી હોય ત્યારે એનો સાથ ન આપી શકો તો વાંધો નથી પરંતું એનો વિરોધ ન કરવો કેમકે એ વ્યક્તિ જ્યારે લડવાનું છોડી દેશે તો બની શકે કે અન્યાય જરૂર થી તમારા સુધી પહોંચશે અને તમે કદાચ લડી પણ નહીં શકો ©Zindgi #Unfair