સુપ્રભાત 🥰
14મી નવેમ્બર, ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ ભારતભરમાં તરીકે ઉજવવામાં આવે છે. 1957ની સાલથી આ દિવસની બાલદિન તરીકે ઉજવણી થાય છે. ચાચા નહેરૂ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. કહેવાય છે કે, નહેરૂજીને બાળકો અતિ પ્યારા હતા. આથી જ ચાચા નહેરૂ લાલ ગુલાબ સાથે અમનના શાંતીદૂત પણ કહેવાયા.
ભારતમાં આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના જન્મદિવસના અવસર પર ઉજવાય છે. કહેવાય છે કે પંડિત નેહરૂ બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા આથી બાળ
દિવસ ઉજવવા માટે એમના જન્મ #Collab#YourQuoteAndMine#ગુજરાતી#gujaratiquotes#yqmotabhai#yqgujarati#બાળદિન
purvi Shah
ભાઈબીજની મીઠી પરિભાષા
ભાઈબીજ ના પર્વ ની આ મીઠડી પરિભાષા
મારા વિરાઓ ની કરું છું આજ એક અભિલાશા
સુપ્રભાત 🥰
આજે #ભાઈબીજપરિભાષા શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.
#Collab#YourQuoteAndMine#gujaratiquotes#yqgujarati
સુપ્રભાત!!
આજે #પામવાની_જીદ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.
તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏
#Collab#yqgujarati#gujaratiquotes#YourQuoteAndMine