Nojoto: Largest Storytelling Platform

વહેમનો કોઈ ઈલાજ નથી, ચરિત્રનું કોઈ પ્રમાણ નથી, મૌન

વહેમનો કોઈ ઈલાજ નથી,
ચરિત્રનું કોઈ પ્રમાણ નથી,
મૌનથી સારી કોઈ સાધના નથી,
અને શબ્દથી ઝેરી કોઈ બાણ નથી,

🌷🌷 આપનો દિવસ શુભ રહે🌷🌷

©Bole_Bharat बोले भारत
  #Bole_Bharat #BoleBharat